261 2300250/+91 9408786641 office.sptmc@gmail.com

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન મહોત્સવ

May 8, 2023

*ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપક્રમે સોમવાર, તા. ૮ મે ૨૦૨૩ થી મંગળવાર, ૧૬ મે, ૨૦૨૩ સુધી રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ધો. ૧૨ પછી શું ? વિષય પર કારકિર્દી માર્ગદર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેના કાર્યક્રમો નીચે મુજબ રહેશે.*


*મંગળવાર,તા. ૯ મે, ૨૦૨૩ | સાંજે ૪:૦૦ કલાકે*
*સ્થળ*: સમૃદ્ધિ, નાનપુરા, સુરત
વકતા અને વિષય : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ધો. ૧૨ પછીની બહુમૂલ્ય તકો વિષય પર *વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓ માર્ગદર્શન આપશે.

રજિસ્ટ્રેશન નિઃશુલ્ક પરંતુ આપેલ લિંક https://bit.ly/40QLvAT પર કરાવવું ફરજિયાત છે.